Posts tagged: વિનય ખત્રી

અનિમેષ અંતાણી નામ શા માટે?

By વિનય ખત્રી, June 27, 2008 7:00 am

પ્રિય મિત્રો,

કેમ છો?

હું વિનય ખત્રી, દિવ્ય ભાસ્કરના લેખ સાથે મારી ઓળખ છતી કરી છે ત્યારે વાચકો તરફથી કેટલાક સવાલ પણ ઊઠ્યા છે જેનો વિનમ્રતાથી અને નિખાલસતાથી જવાબ આપવાનો પ્રયત્ન કરું છું.

બીજું નામ શા માટે?

એક બ્લોગ પર ‘નવોદિતોને પ્રોત્સાહન’ અને ‘ઉઠાંતરીને વખોડવા’ની ચાલતી ચર્ચામાં બંને તરફથી દલીલો કરવા માટે નામ રાખ્યું અનિમેષ અંતાણી અને ત્યાં થઇ ગોલમાલ સાથે તડાફડી અને તેમાંથી થયો આ બ્લોગનો જન્મ. Continue reading 'અનિમેષ અંતાણી નામ શા માટે?'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.