પ્રિય મિત્રો,
રાષ્ટ્રીય શાયર આદરણીય ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી છે ત્યારે તેમને યાદ કરીએ.
ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી
કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.
- સુરેશ દલાલ
- રીડગુજરાતી પર તેમની રચનાઓ વાંચો.
- રણકાર પર તેમની રચનાઓ વાંચો/સાંભળો.
- ગુજરાતી સારસ્વત પરિચય પર તેમનો પરિચય વાંચો.
તસવીર સૌજન્ય ગુર્જરી.નેટ