Jul 192008

મોટરકારના અસલ છૂટા ભાગ મળી જશે, માનવ શરીરના નહીં મળે, માટે પીને ચલાવવાની મનાઈ કરતી આ બી.એમ.ડબ્લ્યુની જાહેરાત.

મોટરકારના અસલ છૂટા ભાગ મળી જશે, માનવ શરીરના નહીં મળે, માટે પીને ચલાવવાની મનાઈ કરતી આ બી.એમ.ડબ્લ્યુની જાહેરાત.
| Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. | Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara | Suffusion theme by Sayontan Sinha |
એક જુની જોક છે.
દારૂડીયા ને કોઇકે સલાહ આપી,ભઇ!આ વ્યસન ધીમુ ઝેર છે,
દારૂડીયો ; આપણે પણ ક્યાઁ ઉતાવળ છે!!
અહીં “પીને ચલાવવા”નો બહુ મોટો પ્રશ્ન છે.કેન્સર,કારડીએક (હાર્ટ ડીસીઝ) અને કાર એકસીદન્ટ મોતનાં મુખ્ય કારણો છે-અને કાર એકસીડન્ટ ઘણું ખરું પીધેલાથી થાય છે.પ્રચારની રીતે પણ આવી વાત બ્લોગ પર આપતા રહેશો
અકસ્માતના આઁકડા એમ બતાવે છે કે દશ ટકાના અકસ્માત દારૂ પીધેલાઓ થી થાય છે. તો આનો અર્થ એ કે નેવુ ટકાના અકસ્માત દારૂ નથી પીતા તે કરે છે.
તો પછી ડાહ્યા કોઁણ્ ?