મિત્રો, આ દરવાજો ખોલવા માટે ભુલભુલામણીમાંથી પસાર થવું પડશે!

આ સંરક્ષક દરવાજાની સાંકળના રચયિતા છે Oleg Morev. સલામતીની સાંકળ ખોલવા માટે ભુલભુલામણી મૂકવાથી સલામતી બેવડાય છે. ઘરના લોકોને માટે આ સાંકળ ખોલવી એકદમ સહેલી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

  10 Responses to “સલામતી અને ભુલભુલામણી”

  1. ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી..

  2. ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી..

  3. તમારા આ પેજ પર મુકેલ કોપીસ્કેપ કેવીરીતે કામ કરે છે …. તે પણ જણાવશો તો … સલામતીનુ અનુસંધાન મળશે.

  4. અહિ લખ્યુ છે તે પ્રમાણે ઘર ના લોકો આ ચેન ને આસાની થી ખોલી શકે છે; કેવી રીતે?!!

  5. આ ચેન કેવી રીતે ખુલે તે તો માહીતી નથી પરંતુ આવુજ કઈક એકાદ મુવીમા જોયેલુ કે ખરેખર ચેન મેઝ માથી ખુલતી ન હતી પરંતુ ડાબી બાજુ જ્યા લાગેલી છે ત્યાનુ બટન પુશ કરવાથી ખુલતી હતી…

  6. ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી..

  7. ઘરના લોકો એને કેવી રીતે ખોલી શકે તેની માહિતી લિંક પરથી ન મળી.કદા ભાવના બેન ની વાત સાચી હશે.

  8. આનો જવાબ તો એકદમ સરળ છે!

  9. very good

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME