FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

ભગવાનથી સાવધાન!

with 2 comments

�ગવાનથી સાવધાન! (c) Robyn Gallagher /Flickr

અહીં જુઓ આ પાટિયામાં લખ્યું છે, ભગવાનથી સાવધાન! અને આ કોઇ જોડણી ભૂલ નથી.

ધાર્મિક વાતો વિશે ટિપ્પ્ણી કરવી તે સૌથી ખતરનાક બાબત છે અને આ વાતની અનુભુતિ થઇ સંત મેથ્યુ ચર્ચ, ઑકલેન્ડ, ન્યુઝીલેન્ડને અને તેમણે આ પાટિયું મૂક્યું ભગવાનથી સાવધાન!

Written by વિનય ખત્રી 'અનિમેષ'

May 26th, 2008 at 7:00 am

2 Responses to 'ભગવાનથી સાવધાન!'

Subscribe to comments with RSS or TrackBack to 'ભગવાનથી સાવધાન!'.

  1. Or MAN who has craeted GOD!!

    સુરેશ જાની

    27 May 08 at 4:42 am

  2. ભગવાનથી સાવધાન રહેવું ખૂબ સારું….કેમકે તે સમર્થ છે..કશું પણ કરવા… સાવધાન રહીને તેને સ્નેહ કરીએ..તેને ગમતા કાર્યો કરીએ તો એ જ સાવધાનનો સાચો અર્થ ને ?

    nilam doshi

    3 Jun 08 at 9:12 pm

Leave a Reply