ભગવાનથી સાવધાન!
(c) Robyn Gallagher /Flickr
અહીં જુઓ આ પાટિયામાં લખ્યું છે, ભગવાનથી સાવધાન! અને આ કોઇ જોડણી ભૂલ નથી.
ધાર્મિક વાતો વિશે ટિપ્પ્ણી કરવી તે સૌથી ખતરનાક બાબત છે અને આ વાતની અનુભુતિ થઇ સંત મેથ્યુ ચર્ચ, ઑકલેન્ડ, ન્યુઝીલેન્ડને અને તેમણે આ પાટિયું મૂક્યું ભગવાનથી સાવધાન!

Or MAN who has craeted GOD!!
ભગવાનથી સાવધાન રહેવું ખૂબ સારું….કેમકે તે સમર્થ છે..કશું પણ કરવા… સાવધાન રહીને તેને સ્નેહ કરીએ..તેને ગમતા કાર્યો કરીએ તો એ જ સાવધાનનો સાચો અર્થ ને ?