ભગવાનથી સાવધાન!

By વિનય ખત્રી, May 26, 2008 7:00 am

�ગવાનથી સાવધાન! (c) Robyn Gallagher /Flickr

અહીં જુઓ આ પાટિયામાં લખ્યું છે, ભગવાનથી સાવધાન! અને આ કોઇ જોડણી ભૂલ નથી.

ધાર્મિક વાતો વિશે ટિપ્પ્ણી કરવી તે સૌથી ખતરનાક બાબત છે અને આ વાતની અનુભુતિ થઇ સંત મેથ્યુ ચર્ચ, ઑકલેન્ડ, ન્યુઝીલેન્ડને અને તેમણે આ પાટિયું મૂક્યું ભગવાનથી સાવધાન!

2 Responses to “ભગવાનથી સાવધાન!”

  1. સુરેશ જાની says:

    Or MAN who has craeted GOD!!

  2. nilam doshi says:

    ભગવાનથી સાવધાન રહેવું ખૂબ સારું….કેમકે તે સમર્થ છે..કશું પણ કરવા… સાવધાન રહીને તેને સ્નેહ કરીએ..તેને ગમતા કાર્યો કરીએ તો એ જ સાવધાનનો સાચો અર્થ ને ?

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.