પ્રિય મિત્રો,

તડાફડીના વાચક, ચાહક, કોન્ટ્રીબ્યુટર અને ઓફિસમાં સાથે કામ કરતા મૂળ પુણેના એવા મરાઠી ભાઉ શ્રી અજય દેશપાંડેનું નાસિક ખાતે એક્સિડ્ન્ટમાં અવસાન થયું છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…

તેમના સહકાર વગર આ લેખ હું લખી જ ન શક્યો હોત:

-અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ

  7 Responses to “એક દુઃખદ સમાચાર”

  1. oho … :(

    sad news … may the soul rest in piece …

  2. શ્રી અજય દેશપાંડેની વિદાય જાણીને દુઃખ થયું. એમની યાદમાં નાનકડો શ્રદ્ધાંજલી રુપે લેખ અને એમની જીવન જરમર અને ફોટો મુકશો તો યથાર્થ રહેશે.

  3. તેમના સહકાર વગર આ લેખ હું લખી જ શક્યો હોત:

    ‘ન’ રહી ગયો ?

  4. ‘ન’ રહી ગયો હતો, પણ હવે સુધારી લીધું છે.

    શરતચૂક તરફ ધ્યાન દોરવા માટે સુરેશ દાદાનો આભાર.

  5. પ્રભુ એમના આત્માને શાંતી આપે.

  6. Prabhu temna aatmane shanti aape.

  7. May God grant eternal peace to his soul.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME