Funngyan.com (તડાફડી)

એક દુઃખદ સમાચાર

Posted in અંગત by અનિમેષ અંતાણી on May 7th, 2008

પ્રિય મિત્રો,

તડાફડીના વાચક, ચાહક, કોન્ટ્રીબ્યુટર અને ઓફિસમાં સાથે કામ કરતા મૂળ પુણેના એવા મરાઠી ભાઉ શ્રી અજય દેશપાંડેનું નાસિક ખાતે એક્સિડ્ન્ટમાં અવસાન થયું છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…

તેમના સહકાર વગર આ લેખ હું લખી જ ન શક્યો હોત:

-અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ

Tagged with:

7 Responses to 'એક દુઃખદ સમાચાર'

Subscribe to comments with RSS or TrackBack to 'એક દુઃખદ સમાચાર'.

  1. કુણાલ said, on May 7th, 2008 at 1:26 pm

    oho … :(

    sad news … may the soul rest in piece …

  2. jayeshbhai said, on May 7th, 2008 at 1:44 pm

    શ્રી અજય દેશપાંડેની વિદાય જાણીને દુઃખ થયું. એમની યાદમાં નાનકડો શ્રદ્ધાંજલી રુપે લેખ અને એમની જીવન જરમર અને ફોટો મુકશો તો યથાર્થ રહેશે.

  3. સુરેશ said, on May 7th, 2008 at 9:02 pm

    તેમના સહકાર વગર આ લેખ હું લખી જ શક્યો હોત:

    ‘ન’ રહી ગયો ?

  4. ‘ન’ રહી ગયો હતો, પણ હવે સુધારી લીધું છે.

    શરતચૂક તરફ ધ્યાન દોરવા માટે સુરેશ દાદાનો આભાર.

  5. dk66 said, on May 7th, 2008 at 11:38 pm

    પ્રભુ એમના આત્માને શાંતી આપે.

  6. Jwalant Natvarlal Soneji said, on May 8th, 2008 at 6:52 am

    Prabhu temna aatmane shanti aape.

  7. Ameeta said, on May 8th, 2008 at 1:15 pm

    May God grant eternal peace to his soul.

Leave a Reply