એક દુઃખદ સમાચાર

By વિનય ખત્રી, May 7, 2008 9:01 am

પ્રિય મિત્રો,

તડાફડીના વાચક, ચાહક, કોન્ટ્રીબ્યુટર અને ઓફિસમાં સાથે કામ કરતા મૂળ પુણેના એવા મરાઠી ભાઉ શ્રી અજય દેશપાંડેનું નાસિક ખાતે એક્સિડ્ન્ટમાં અવસાન થયું છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…

તેમના સહકાર વગર આ લેખ હું લખી જ ન શક્યો હોત:

-અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ

7 Responses to “એક દુઃખદ સમાચાર”

  1. oho … :(

    sad news … may the soul rest in piece …

  2. jayeshbhai says:

    શ્રી અજય દેશપાંડેની વિદાય જાણીને દુઃખ થયું. એમની યાદમાં નાનકડો શ્રદ્ધાંજલી રુપે લેખ અને એમની જીવન જરમર અને ફોટો મુકશો તો યથાર્થ રહેશે.

  3. તેમના સહકાર વગર આ લેખ હું લખી જ શક્યો હોત:

    ‘ન’ રહી ગયો ?

  4. ‘ન’ રહી ગયો હતો, પણ હવે સુધારી લીધું છે.

    શરતચૂક તરફ ધ્યાન દોરવા માટે સુરેશ દાદાનો આભાર.

  5. dk66 says:

    પ્રભુ એમના આત્માને શાંતી આપે.

  6. Prabhu temna aatmane shanti aape.

  7. Ameeta says:

    May God grant eternal peace to his soul.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.