એક દુઃખદ સમાચાર
પ્રિય મિત્રો,
તડાફડીના વાચક, ચાહક, કોન્ટ્રીબ્યુટર અને ઓફિસમાં સાથે કામ કરતા મૂળ પુણેના એવા મરાઠી ભાઉ શ્રી અજય દેશપાંડેનું નાસિક ખાતે એક્સિડ્ન્ટમાં અવસાન થયું છે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…
તેમના સહકાર વગર આ લેખ હું લખી જ ન શક્યો હોત:
-અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ
